॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૪: સાંખ્ય ને યોગનિષ્ઠાનું, ચોકા-પાટલાનું

મહિમા

યોગીજી મહારાજ કહે, “મધ્યનું ચોવીસમું અને છેલ્લાનું આડત્રીસમું, એ બધાં જ્ઞાનનાં સર્વોપરી વચનામૃતો છે.”

[યોગીવાણી: ૨૪/૩૦]

Yogiji Mahārāj said, “Vachanāmruts Gadhadā II-24 and Gadhadā III-38 are all Vachanāmruts which contain the supreme spiritual knowledge.”

[Yogi Vāni: 24/30]

નિરૂપણ

યોગીજી મહારાજ કહે, “મહારાજ વિના પ્રકૃતિપુરુષ સુધી બધું માયિક, ગઢડા મધ્ય ૨૪ પ્રમાણે. અવતાર માયામાં છે, એમ કહે તો લોક ધખે; પણ વૈરાટમાંથી અવતાર થયા તે ‘વૈરાટ માયામાંથી છે’ એમ કહેતાં ન ધખે! અવતારો અક્ષરના રોમમાં ઊડતા ફરે છે. મૂળ પુરુષને જ પુરુષોત્તમ કહે છે. તેથી પર જ્ઞાન કોઈને નથી. જન્મ્યા મો’ર શાદી ક્યાંથી લખાય?”

[યોગીવાણી: ૨/૨૮]

Yogiji Mahārāj said, “According to Vachanāmrut Gadhadā II-24, without the relationship of Mahārāj, everything up to and including Prakruti-Purush is under the influence of māyā. If we say avatārs are bound by māyā, people will object; however, if we say, ‘All of the avatārs incarnate from Vairāt and that Vairāt emerged from māyā,’ no one would object! All of the avatārs float like specks of dust within one pore of Akshar. Everyone considers Mul-Purush to be Purushottam. No one has knowledge that there is someone higher than Mul-Purush. How can one get married even before one is born?” (i.e. How can scriptures reveal this fact even before the manifestation of Purna Purushottam on this earth?)

[Yogi Vāni: 2/28]

નિરૂપણ

તા. ૨૩/૨/૧૯૬૩, મુંબઈ. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૨૪ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “‘પ્રકૃતિપુરુષ પ્રલયમાં આવે... લે વાત આવી તું લખી રે.’ જગતમાં સુખ ક્યાંય નથી. આવી સમજણ કરી હોય તો વિક્ષેપ, આવરણ કે વિઘન આવતું જ નથી. જંગલમાં હોય કે એકલો હોય, દૂધપાક-પૂરી ખાતો હોય કે છાશ-રોટલો ખાતો હોય, પણ સુખ જ માને. સાંખ્ય ને યોગ – બે નદી ભેગી હોય તો વધુ જોશ કરે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૨]

February 23, 1963, Mumbai. Explaining Vachanāmrut Gadhadā II-24 during the afternoon discourse, Yogiji Mahārāj said: “‘Prakruti-Purush pralaymā āve… Le vāt āvi tu lakhi re.’ (Prakruti-Purush is included in the final dissolution... write this down so you do not forget.) There is no happiness anywhere in the world. If one has such an understanding, one will never experience disturbances, barriers or obstacles. Whether one is in the forest or alone, whether one is eating dudhpāk-puri or millet bread with buttermilk (chhash-rotlo), one experiences only happiness. If the two ‘rivers’ of sānkhya and yoga come together, the flow with a greater force.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/442]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase